ફૂટનોટ
c બીજી વ્યક્તિનાં જાતીય અંગો પંપાળવાં એ વ્યભિચાર છે. એ માટે જરૂરી પગલાં ભરવા મંડળના વડીલો ન્યાય સમિતિની ગોઠવણ કરે છે. સ્તનોને પંપાળવામાં આવે અથવા ફોન પર કે પછી મૅસેજ દ્વારા ગંદી વાતો કરવામાં આવે ત્યારે પણ વડીલો ન્યાય સમિતિની ગોઠવણ કરી શકે છે. પણ એવી ગોઠવણ કરતા પહેલાં તેઓ બધા સંજોગોને ધ્યાનમાં રાખશે.