ફૂટનોટ
b દાખલા તરીકે મૅરેજ એન્ડ ફૅમિલી રિવ્યૂ નામના મૅગેઝિનમાં બતાવ્યું હતું, “જે લોકોના લગ્નને ૨૫થી ૫૦ વર્ષ થયા હોય એવા લોકો પર, ત્રણ અલગ અલગ રીતે અભ્યાસ કરવામાં આવ્યો. એનાથી ખબર પડી કે જ્યારે પતિ-પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય, એક જ ધર્મ પાળતા હોય અને ધર્મ વિશે તેઓના વિચારો સરખા હોય, ત્યારે તેઓનું લગ્નજીવન લાંબું ટકે છે.”—ગ્રંથ ૩૮, અંક ૧, પાન ૮૮ (૨૦૦૫).