ફૂટનોટ
a આ અહેવાલ વિશે એક પુસ્તક આમ કહે છે, “એવું લાગે છે કે યુસફ [મરિયમના પતિના] મરણને ઘણો સમય થઈ ગયો હતો. એટલે, ઈસુ જ મરિયમની કાળજી રાખતા હતા. અને હવે તેમના મરણ પછી શું થશે એ વિશે તેમને ચિંતા થતી હશે. . . . ઈસુ બાળકોને શીખવવા માંગતા હતા કે વૃદ્ધ મા-બાપની કાળજી રાખવાની છે.”—ધ એન.આઈ.વી. મેથ્યુ હેન્રી કોમેન્ટ્રી ઇન વન વોલ્યુમ, પાન ૪૨૮-૪૨૯.