-
બીજા શમૂએલના મુખ્ય વિચારોચોકીબુરજ—૨૦૦૫ | મે ૧૫
-
-
૮:૨—ઈસ્રાએલીઓ સાથેની લડાઈમાં કેટલા મોઆબીઓ માર્યા ગયા? ગણતરી કરવાના બદલે દોરીથી માપીને સંખ્યા નક્કી કરવામાં આવી હોય શકે. દાઊદે મોઆબીઓને એક સાથે જમીન પર સુવડાવી દીધા હશે. ત્યાર પછી, તેમણે એની લાઇનને દોરીથી માપી હશે. દેખીતી રીતે જ, બે હરોળ એટલે કે બે તૃત્યાંશ ભાગના મોઆબીઓને મારી નાખ્યા અને એક હરોળ એટલે કે ત્રીજા ભાગને જીવતા રાખ્યા.
-
-
બીજા શમૂએલના મુખ્ય વિચારોચોકીબુરજ—૨૦૦૫ | મે ૧૫
-
-
૮:૨. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં ભાખવામાં આવેલી ભવિષ્યવાણી પૂરી થઈ. (ગણના ૨૪:૧૭) યહોવાહનું વચન હંમેશા સાચું પડે છે.
-