વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • બીજા શમૂએલના મુખ્ય વિચારો
    ચોકીબુરજ—૨૦૦૫ | મે ૧૫
    • ૮:૨—ઈસ્રાએલીઓ સાથેની લડાઈમાં કેટલા મોઆબીઓ માર્યા ગયા? ગણતરી કરવાના બદલે દોરીથી માપીને સંખ્યા નક્કી કરવામાં આવી હોય શકે. દાઊદે મોઆબીઓને એક સાથે જમીન પર સુવડાવી દીધા હશે. ત્યાર પછી, તેમણે એની લાઇનને દોરીથી માપી હશે. દેખીતી રીતે જ, બે હરોળ એટલે કે બે તૃત્યાંશ ભાગના મોઆબીઓને મારી નાખ્યા અને એક હરોળ એટલે કે ત્રીજા ભાગને જીવતા રાખ્યા.

  • બીજા શમૂએલના મુખ્ય વિચારો
    ચોકીબુરજ—૨૦૦૫ | મે ૧૫
    • ૮:૨. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં ભાખવામાં આવેલી ભવિષ્યવાણી પૂરી થઈ. (ગણના ૨૪:૧૭) યહોવાહનું વચન હંમેશા સાચું પડે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો