વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • બંડખોરોને અફસોસ!
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
    • ૧૭, ૧૮. ઈસ્રાએલના કાયદા અને સરકારી વ્યવસ્થામાં કઈ ભ્રષ્ટતા હતી?

      ૧૭ હવે, યહોવાહ ભ્રષ્ટ ન્યાયાધીશો અને તેમના સાથીદારોનો ન્યાય કરે છે. આ લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને, તેઓ પાસે ન્યાય માંગવા આવતા દુઃખી અને નિરાધાર લોકોને લૂંટે છે. યશાયાહ કહે છે: “જેઓ અન્યાયી કાયદા ઘડે છે, ને જે લેખકો જુલમી ફેંસલા લખે છે; જેથી ગરીબોને ઈન્સાફ મળે નહિ, ને તેઓ મારા લોકમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!”—યશાયાહ ૧૦:૧, ૨.

      ૧૮ યહોવાહનું નિયમશાસ્ત્ર દરેક પ્રકારના અન્યાયની મનાઈ ફરમાવે છે: “ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને દેખી તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ.” (લેવીય ૧૯:૧૫) એ નિયમને એક બાજુએ મૂકીને, આ ન્યાયાધીશોએ પોતાના “અન્યાયી કાયદા” ઘડ્યા હતા. જેથી, વિધવાઓ અને અનાથો પાસે જે કંઈ વધ્યું-ઘટ્યું હતું, એ પણ પડાવી લઈ શકે. આમ, ચોરી કરીને પણ શાહુકાર બની ફરી શકે. ઈસ્રાએલીઓના જૂઠા દેવો તો અંધ હોવાથી, આ અન્યાય જોઈ શકતા ન હતા. પરંતુ, યહોવાહ જોતા હતા. યશાયાહ દ્વારા, યહોવાહ હવે આ દુષ્ટ ન્યાયાધીશોનો ન્યાય કરે છે.

  • બંડખોરોને અફસોસ!
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
    • [પાન ૧૪૧ પર ચિત્ર]

      બીજાનો ફાયદો ઉઠાવનારાનો યહોવાહ હિસાબ લેશે

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો