વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • igw પાન ૪-પાન ૫
  • સવાલ ૨: તમે ઇશ્વર વિશે કઈ રીતે શીખી શકો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સવાલ ૨: તમે ઇશ્વર વિશે કઈ રીતે શીખી શકો?
  • બાઇબલ વિશે જાણકારી
બાઇબલ વિશે જાણકારી
igw પાન ૪-પાન ૫

સવાલ ૨

તમે ઈશ્વર વિશે કઈ રીતે શીખી શકો?

“એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે, તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે.”

યહોશુઆ ૧:૮

“તેઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું અને તેમને વાંચેલું સમજાવ્યું.”

નહેમ્યા ૮:૮

“જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી . . . તેને ધન્ય છે! પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. . . . જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.”

ગીતશાસ્ત્ર ૧:૧-૩

“ફિલિપ તેની પાસે દોડી ગયો અને તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે? ત્યારે તેણે કહ્યું કે, કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?”

પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૦, ૩૧

‘તેના અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને ઈશ્વરપણું, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે; તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.’

રોમનો ૧:૨૦

“હું તારાં સર્વ કામોનું મનન કરીશ અને તારાં કૃત્યો વિશે વિચાર કરીશ.”

ગીતશાસ્ત્ર ૭૭:૧૨

“પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. . . . આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ.”

હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

“તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં [ડહાપણમાં] અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.”

યાકૂબ ૧:૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો