-
ખ-૧૨-ક પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
ખ-૧૨-ક
પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)
યરૂશાલેમ અને આસપાસનો વિસ્તાર
૧. મંદિર
૨. ગેથશેમાને બાગ (?)
૩. રાજ્યપાલનો મહેલ
૪. કાયાફાસનું ઘર (?)
૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ (?)
૬. બેથઝાથાનો કુંડ
૭. સિલોઆમનો કુંડ
૮. યહૂદી ન્યાયસભા (?)
૯. ગલગથા (?)
૧૦. હકેલ્દમા (?)
દિવસ પ્રમાણે જુઓ: નીસાન ૮ | નીસાન ૯ | નીસાન ૧૦ | નીસાન ૧૧
નીસાન ૮ (સાબ્બાથ)
સૂર્યાસ્ત (યહૂદીઓનો દિવસ સૂર્ય આથમે ત્યારે શરૂ થતો અને બીજા દિવસે સૂર્ય આથમે ત્યારે પૂરો થતો)
પાસ્ખાના છ દિવસ પહેલાં બેથનિયા આવે છે
સૂર્યોદય
સૂર્યાસ્ત
નીસાન ૯
સૂર્યાસ્ત
રક્તપિત્ત થયેલા સિમોન સાથે જમે છે
મરિયમ ઈસુ પર જટામાંસીનું તેલ રેડે છે
યહૂદીઓ ઈસુ અને લાજરસને મળવા આવે છે
સૂર્યોદય
રાજા તરીકે યરૂશાલેમમાં આવે છે
મંદિરમાં શીખવે છે
સૂર્યાસ્ત
નીસાન ૧૦
સૂર્યાસ્ત
બેથનિયામાં રાત રોકાય છે
સૂર્યોદય
વહેલી સવારે યરૂશાલેમ જાય છે
મંદિર શુદ્ધ કરે છે
આકાશમાંથી યહોવાની વાણી સંભળાય છે
સૂર્યાસ્ત
નીસાન ૧૧
સૂર્યાસ્ત
સૂર્યોદય
મંદિરમાં ઉદાહરણો આપીને શીખવે છે
ફરોશીઓનો ઢોંગ ખુલ્લો પાડે છે
વિધવાના દાન પર ધ્યાન આપે છે
જૈતૂન પર્વત પર યરૂશાલેમના નાશ વિશે ભવિષ્યવાણી કરે છે અને ભાવિમાં પોતાની હાજરી વિશે નિશાની આપે છે
સૂર્યાસ્ત
-
-
ખ-૧૨-ખ પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
ખ-૧૨-ખ
પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)
યરૂશાલેમ અને આસપાસનો વિસ્તાર
૧. મંદિર
૨. ગેથશેમાને બાગ (?)
૩. રાજ્યપાલનો મહેલ
૪. કાયાફાસનું ઘર (?)
૫. હેરોદ અંતિપાસ વાપરતો હતો એ મહેલ (?)
૬. બેથઝાથાનો કુંડ
૭. સિલોઆમનો કુંડ
૮. યહૂદી ન્યાયસભા (?)
૯. ગલગથા (?)
૧૦. હકેલ્દમા (?)
દિવસ પ્રમાણે જુઓ: નીસાન ૧૨ | નીસાન ૧૩ | નીસાન ૧૪ | નીસાન ૧૫ | નીસાન ૧૬
નીસાન ૧૨
સૂર્યાસ્ત (યહૂદીઓનો દિવસ સૂર્ય આથમે ત્યારે શરૂ થતો અને બીજા દિવસે સૂર્ય આથમે ત્યારે પૂરો થતો)
સૂર્યોદય
ફક્ત શિષ્યો સાથે દિવસ વિતાવે છે
યહૂદા દગો દેવાની ગોઠવણ કરે છે
સૂર્યાસ્ત
નીસાન ૧૩
સૂર્યાસ્ત
સૂર્યોદય
પિતર અને યોહાન પાસ્ખાની તૈયારી કરે છે
ઈસુ અને બીજા પ્રેરિતો મોડી બપોરે આવે છે
સૂર્યાસ્ત
નીસાન ૧૪
સૂર્યાસ્ત
પ્રેરિતો સાથે પાસ્ખાનું ભોજન લે છે
પ્રેરિતોના પગ ધૂએ છે
યહૂદાને બહાર મોકલી દે છે
ઈસુના સાંજના ભોજનની શરૂઆત કરે છે
નીસાન ૧૫ (સાબ્બાથ)
સૂર્યાસ્ત
નીસાન ૧૬
સૂર્યોદય
મરણમાંથી ઉઠાડવામાં આવ્યા
શિષ્યોને દેખાય છે
સૂર્યાસ્ત
-