ગણના ૧૪:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ+ સિવાય કોઈ પણ એ દેશમાં પ્રવેશી નહિ શકે,+ જેમાં તમને વસાવવાના મેં સમ ખાધા હતા. ગણના ૨૬:૬૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૫ કેમ કે તેઓ વિશે યહોવાએ કહ્યું હતું: “તેઓ વેરાન પ્રદેશમાં ચોક્કસ મરણ પામશે.”+ તેથી યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ સિવાય કોઈ બચ્યું ન હતું.+
૩૦ યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ+ સિવાય કોઈ પણ એ દેશમાં પ્રવેશી નહિ શકે,+ જેમાં તમને વસાવવાના મેં સમ ખાધા હતા.
૬૫ કેમ કે તેઓ વિશે યહોવાએ કહ્યું હતું: “તેઓ વેરાન પ્રદેશમાં ચોક્કસ મરણ પામશે.”+ તેથી યફૂન્નેહના દીકરા કાલેબ અને નૂનના દીકરા યહોશુઆ સિવાય કોઈ બચ્યું ન હતું.+