વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૪૯:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તેઓ ભૂખ્યા કે તરસ્યા નહિ રહે,+

      ધગધગતો તાપ કે સૂર્ય તેઓને નહિ દઝાડે.+

      તેઓ પર દયા રાખનાર તેઓને દોરી જશે+

      અને પાણીના ઝરાઓ પાસે લઈ જશે.+

  • હઝકિયેલ ૩૪:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું પોતે મારાં ઘેટાંની સંભાળ રાખીશ+ અને તેઓને આરામ આપીશ.+ ૧૬ હું ખોવાયેલાંને શોધી કાઢીશ,+ ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘવાયેલાંને પાટાપિંડી કરીશ અને કમજોરને બળવાન કરીશ. પણ તાજાં-માજાં અને તાકતવરોનો હું વિનાશ કરીશ. હું તેઓનો ન્યાય કરીશ અને યોગ્ય સજા આપીશ.”

  • ૧ પિતર ૨:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ કેમ કે તમે ભટકી ગયેલાં ઘેટાં જેવા હતા,+ પણ હવે તમારા જીવનના પાળક અને દેખરેખ રાખનારની* પાસે તમે પાછા આવ્યા છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો