વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૮:૪૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૫ “જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમણે આપેલી આજ્ઞાઓ અને નિયમો નહિ પાળો,+ તો એ બધા શ્રાપ+ તમારા પર આવી પડશે અને તમારો નાશ નહિ થાય+ ત્યાં સુધી એ તમારો પીછો નહિ છોડે.

  • યર્મિયા ૪૪:૧૨-૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ યહૂદાના બાકી રહેલા લોકો, જેઓએ ઇજિપ્ત જઈને વસવાનો પાકો નિર્ણય કર્યો છે, તેઓનો હું ઇજિપ્ત દેશમાં નાશ કરીશ.+ તેઓ તલવાર અને દુકાળથી માર્યા જશે. નાનાથી લઈને મોટા સુધી બધા લોકોનો તલવાર અને દુકાળથી સંહાર થશે. લોકો તેઓના હાલ જોઈને ધ્રૂજી ઊઠશે, તેઓને શ્રાપ આપશે, તેઓનું અપમાન કરશે અને તેઓની નિંદા કરશે.+ ૧૩ જેમ મેં યરૂશાલેમને સજા કરી હતી, તેમ હું ઇજિપ્તમાં રહેતા લોકોને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.+ ૧૪ યહૂદાના બાકી રહેલા લોકો, જેઓ ઇજિપ્ત રહેવા ગયા છે, તેઓમાંથી કોઈ બચશે નહિ, યહૂદા પાછા આવવા કોઈ જીવતો રહેશે નહિ. તેઓ યહૂદા પાછા આવવા અને ત્યાં રહેવા તરસશે, પણ પાછા આવી નહિ શકે. બસ ગણ્યા-ગાંઠ્યા લોકો જ પાછા આવશે.’”

  • યર્મિયા ૪૪:૨૭, ૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ હું તેઓનું ભલું કરવા નહિ, પણ તેઓ પર આફત લાવવા નજર રાખું છું.+ ઇજિપ્તમાં રહેતા યહૂદાના બધા માણસો તલવાર અને દુકાળથી માર્યા જશે, તેઓનું નામનિશાન ભૂંસાઈ જશે.+ ૨૮ બહુ થોડા લોકો તલવારથી બચશે અને ઇજિપ્તથી યહૂદા પાછા આવશે.+ ત્યારે ઇજિપ્તમાં રહેતા યહૂદાના બાકી રહેલા લોકો જાણશે કે કોના શબ્દો સાચા પડે છે, તેઓના કે મારા!”’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો