આપણો અહેવાલ
એપ્રિલ ૨૦૧૧
૨૦૧૧ સેવા વર્ષ દરમિયાન યહોવાહે આપણા સેવા કાર્ય પર ખૂબ આશીર્વાદ વરસાવ્યો છે. આ વર્ષે સ્મરણપ્રસંગમાં ૯૪,૯૫૪ લોકો હાજર હતા, જે ગયા વર્ષ કરતા ૮.૫ ટકાનો વધારો બતાવે છે. એપ્રિલ મહિનામાં ૧૭,૨૨૨ ભાઈ-બહેનોએ સહાયક પાયોનિયરીંગ કરવાની ખાસ પ્રવૃત્તિમાં સાથ આપ્યો હતો. આપણે હવે નવા શિખરે પહોંચ્યા છીએ: ૩૪,૯૧૨ પ્રકાશક, ૩,૨૦૬ નિયમિત પાયોનિયર અને ૪૧,૫૫૪ બાઇબલ અભ્યાસ.