વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ફેબ્રુઆરી પાન ૭
  • એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • યહોવા અને તેમના લોકો માટે એસ્તેર નિઃસ્વાર્થ રીતે વર્ત્યાં
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ફેબ્રુઆરી પાન ૭

એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં | એસ્તેર ૧–૫

એસ્તેર ઈશ્વરના લોકો વતી બોલ્યાં

ઈશ્વરના લોકો વતી બોલતી વખતે એસ્તેરે જબરજસ્ત શ્રદ્ધા અને હિંમત બતાવી

  • જો કોઈ વ્યક્તિ રાજાના બોલાવ્યા વગર તેમની સમક્ષ જાય, તો તેનું મોત થઈ શકતું હતું. એસ્તેરને ૩૦ દિવસથી રાજાની હજૂરમાં બોલાવવામાં આવ્યાં ન હતાં

  • રાજા અહાશ્વેરોશ (કે શાસ્તા પહેલા) ગરમ મિજાજના હતા. એકવાર તેમણે બીજાઓને ચેતવણી આપવા એક માણસના બે ટુકડા કરવાનો હુકમ આપ્યો. વાશતી રાણીએ તેમની આજ્ઞા ન માની ત્યારે, તેને રાણીની પદવી પરથી દૂર કરી

  • એસ્તરે જણાવવાનું હતું કે, પોતે યહુદી છે. તેમ જ, રાજાને ખાતરી અપાવવાની હતી કે એક વિશ્વાસુ અધિકારીએ તેમને છેતર્યા છે

મહેલમાં રાજા અહાશ્વેરોશના હાથમાં રાજદંડને છે જેને રાણી એસ્તેર હાથ લંબાવીને અડકે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો