વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૧૨/૧ પાન ૩
  • શું પૃથ્વીનો પ્રલય થશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું પૃથ્વીનો પ્રલય થશે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સરખી માહિતી
  • દુનિયાના અંત વિષે લોકો શું માને છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • આર્માગેદનનું યુદ્ધ શું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • આર્માગેદન પછી સુખનો સૂરજ ઊગશે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • આર્માગેદનની આતુરતાથી રાહ જોઈએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૧૨/૧ પાન ૩

શું પૃથ્વીનો પ્રલય થશે?

શું તમે “આર્માગેદન” શબ્દ કદી સાંભળ્યો છે? આ શબ્દ પવિત્ર શાસ્ત્રમાં જોવા મળે છે. દુનિયાના ઘણા લોકો માને છે કે ત્યારે આખી દુનિયાનો પ્રલય થશે. પૃથ્વીનો તદ્દન નાશ થશે અને એમાંથી કોઈ બચશે નહિ. ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે દુનિયાનો પ્રલય થશે ત્યારે કોઈ બચશે નહિ.

બાઇબલમાં ઈશ્વરનાં વચનો છે. આપણે ઈશ્વર પાસેથી જ જાણવાની જરૂર છે કે આર્માગેદન શું છે? એમાં શું થશે અને શું નહિ થાય? એની આપણા કુટુંબ પર કેવી અસર પડશે?

એનાથી આપણને જાણવા મળશે કે આર્માગેદનમાં પ્રલય થવાનો નથી. પણ આર્માગેદન પછીની દુનિયામાં રહેતા લોકો માટે સુખનો સૂરજ ઊગશે. આપણે બીજા લેખમાં જોઈશું કે હકીકતમાં આર્માગેદન શું છે. એ વાંચીને તમને એના વિષેનું સત્ય શીખવા મળશે.

[પાન ૩ પર બોક્સ/ચિત્ર]

ઘણા લોકો આર્માગેદન વિષે શું માને છે?

• અણુયુદ્ધથી સર્વનો નાશ

• જીવજંતુઓ અને પ્રાણીઓનો નાશ

• કોઈ ગ્રહ પૃથ્વી સાથે અથડાશે

• ઈશ્વર દુષ્ટોનો નાશ કરશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો