વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૪/૧ પાન ૧૬
  • બાઇબલ સવાલોના જવાબો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સવાલોના જવાબો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • શું ઈશ્વરે શેતાનને બનાવ્યો હતો?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • ‘શેતાનની સામે થવા’ ઈસુને પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • તમે શેતાન વિષે શું માનો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૪/૧ પાન ૧૬

બાઇબલ સવાલોના જવાબો

શેતાનને કોણે બનાવ્યો?

શેતાનને ઈશ્વરે બનાવ્યો ન હતો. ઈશ્વરે તો એક સારો દૂત બનાવ્યો હતો, જે સમય જતાં બગડી ગયો. એટલે, તે શેતાન તરીકે ઓળખાય છે. ઈસુએ પણ જણાવ્યું હતું કે શેતાન એક સમયે સારો હતો અને તેનામાં કોઈ બૂરાઈ ન હતી. શરૂઆતમાં શેતાન સ્વર્ગમાં સારો દૂત હોવાથી ઈશ્વરનો દીકરો કહેવાતો.—યોહાન ૮:૪૪ વાંચો.

સારો દૂત કઈ રીતે દુષ્ટ બની શકે?

[પાન ૧૬ પર ચિત્ર]

એ દૂતે ઈશ્વરનો વિરોધ કરવાનું પસંદ કર્યું. પ્રથમ યુગલને પણ એમ કરવાનું ઉત્તેજન આપ્યું. આમ તે ખુદ ઈશ્વરનો વિરોધી બન્યો, એટલે તે શેતાન કહેવાયો.—ઉત્પત્તિ ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૯ વાંચો.

બધા સ્વર્ગદૂતો પાસે સારું અને ખરાબ કરવાની પસંદગી હતી. શેતાન પાસે પણ એ પસંદગી હતી. પણ તે ચાહતો હતો કે બધા તેની ભક્તિ કરે. ઈશ્વરની કૃપા પામવાને બદલે તેને સૌથી મહાન બનવાની ઇચ્છા હતી.—માથ્થી ૪:૮, ૯; યાકૂબ ૧:૧૩, ૧૪ વાંચો.

શેતાન આજે મનુષ્યને કઈ રીતે અસર કરે છે? તેનાથી શું તમારે ડરવું જોઈએ? આવા સવાલોના જવાબ તમે બાઇબલમાંથી મેળવી શકો છો. (w13-E 02/01)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા આ પુસ્તકનું પ્રકરણ દસ જુઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો