વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp18 નં. ૨ પાન ૧૬
  • ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • સરખી માહિતી
  • સાચી માહિતી તમારું જીવન બદલી શકે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • તમે કેવું ભવિષ્ય પસંદ કરશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
    ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
wp18 નં. ૨ પાન ૧૬
એક કુટુંબ

‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે’

આપણામાંથી મોટાભાગના લોકોએ અન્યાય અને નિર્દોષ વ્યક્તિઓ પર થતો અત્યાચાર જોયો છે. શું એવો કોઈ સમય આવશે, જ્યારે અન્યાય અને દુષ્ટતા હશે જ નહિ?

પવિત્ર શાસ્ત્રમાં ગીતશાસ્ત્રનો ૩૭મો અધ્યાય એનો જવાબ આપે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. નોંધ લો, નીચેના મહત્ત્વના સવાલોના એ કેવા જવાબ આપે છે.

  • લોકો આપણને હેરાન કરે ત્યારે આપણે શું કરવું જોઈએ?—કલમ ૧, ૨.

  • દુષ્ટોનું શું થશે?—કલમ ૧૦.

  • નેક દિલ લોકોનું શું થશે?—કલમ ૧૧, ૨૯.

  • હવે આપણે શું કરવું જોઈએ?—કલમ ૩૪.

ગીતશાસ્ત્ર ૩૭ના શબ્દો ‘યહોવાની વાટ જોનાર, તેમને માર્ગે ચાલનાર’ લોકો માટે સારા ભાવિની આશા આપે છે. એ વિશે પવિત્ર શાસ્ત્રમાંથી શીખવા યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. વધુમાં, તેઓ શીખવશે કે તમે કઈ રીતે પોતાનું અને તમારાં સ્નેહીજનોનું ભાવિ ઉજ્જવળ બનાવી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો