બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૭૯-૮૬
તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?
ગીતશાસ્ત્ર ૮૩ના કવિ કદાચ લેવી આસાફના વંશના હતા, જે રાજા દાઊદના સમયમાં થઈ ગયા. આ અધ્યાય એવા સમયમાં લખાયો હતો, જ્યારે યહોવાના લોકોને દુશ્મન દેશોથી ખતરો હતો.
ગીતકર્તાએ પ્રાર્થનામાં પોતાની સલામતી કરતાં યહોવાના નામને અને તેમના રાજ કરવાના હકને વધારે મહત્ત્વ આપ્યું
આજે યહોવાના ભક્તો પર એક પછી એક હુમલો થાય છે. હુમલાને સહન કરવાથી યહોવાને મહિમા મળે છે
યહોવા ચાહે છે કે આપણે તેમનું નામ જાણીએ
પોતાનાં કાર્યોથી બતાવવું જોઈએ કે યહોવા આપણા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે