વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૭
  • યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • શું તમે રૂપાંતર પામ્યા છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ફરીથી સુખ-શાંતિ!
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • સ્વર્ગ જેવી ધરતી પર જીવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૭

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧૧-૧૬

યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે

એક છોકરો નવી દુનિયામાં જંગલી પ્રાણીઓ સાથે રમે છે

૧૧:૬-૯

આ ભવિષ્યવાણી ઇઝરાયેલીઓને કઈ રીતે લાગુ પડી?

  • બાબેલોનથી પોતાના વતન ઇઝરાયેલમાં પાછા ફરતી વખતે કે એમાં પાછા વસ્યા પછી, ઇઝરાયેલીઓએ જંગલી પશુઓ કે હિંસક લોકોથી ડરવાની જરૂર ન હતી.—એઝ ૮:૨૧, ૨૨

આ ભવિષ્યવાણી આજે કઈ રીતે લાગુ પડે છે?

  • યહોવાનું જ્ઞાન મેળવીને લોકોમાં બદલાણ થાય છે. અગાઉ જેઓ હિંસક હતા તેઓ હવે નમ્ર બન્યા છે. ઈશ્વરના જ્ઞાનને લીધે જગત ફરતે રહેતા ઈશ્વરભક્તો વચ્ચે સંપ અને શાંતિનો માહોલ જોવા મળે છે

ભાવિમાં આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે?

  • ઈશ્વરના હેતુ પ્રમાણે આખી પૃથ્વી બગીચા જેવી બનશે જ્યાં લોકો શાંતિ અને સલામતીમાં રહેશે. માણસ કે પશુનો કોઈ પણ ડર રહેશે નહિ

ઈશ્વરના જ્ઞાનથી પાઊલમાં બદલાણ થયું હતું

  • એક ફરોશી તરીકે તેમણે હિંસક પશુ જેવા ગુણો બતાવ્યા હતા.—૧તિ ૧:૧૩

  • ખરું જ્ઞાન મેળવીને તેમના સ્વભાવમાં બદલાણ આવ્યું હતું.—કોલો ૩:૮-૧૦

પ્રેરિત પાઊલ પોતાનો હિંસક સ્વભાવ છોડીને નમ્ર વ્યક્તિ બન્યા
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો