વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૨ પાન ૩
  • દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • સરખી માહિતી
  • મહામારી વિશે શાસ્ત્ર શું કહે છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • રશિયાનો યુક્રેઇન પર હુમલો
    બીજા વિષયો
  • શાસ્ત્રમાંથી સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • કુદરતી આફતો વિશે પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૨ પાન ૩
એક વ્યક્તિ યુદ્ધો, બીમારીઓ, ગરીબી અને અશાંતિ જેવા બીજા ખરાબ સમાચાર સાંભળીને બહુ દુઃખી થાય છે. એટલે તે મોં ફેરવી લે છે.

દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ

યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી-જનરલે આમ જણાવ્યું: “આજે દુનિયાની હાલત બહુ જ બગડી ગઈ છે.” તમને પણ એમ લાગતું હશે, ખરું ને?

રોજ નિરાશ કરતા સમાચાર સાંભળવા મળે છે.

  • બીમારીઓ અને મહામારીઓ

  • કુદરતી આફતો

  • ગરીબી અને ભૂખમરો

  • પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ

  • ગુના, હિંસા અને ભ્રષ્ટાચાર

  • યુદ્ધો

દુનિયા આવી હોય તો કેટલું સારું!

  • સારી તંદુરસ્તી હોય

  • બધે સલામતી અને કોઈનો ડર ન હોય

  • બધા માટે પુષ્કળ ખોરાક હોય

  • પર્યાવરણ સારું હોય

  • અન્યાય ન હોય

  • દુનિયામાં બધે જ શાંતિ હોય

બહુ જલદી જ સુખના દિવસો આવશે. એનો શું અર્થ થાય?

આજની દુનિયાનું શું થશે?

દુઃખ વગરની દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?

આ સવાલોના જવાબ ભગવાને શાસ્ત્રમાં આપ્યા છે. એના વિશે આ ચોકીબુરજમાં જણાવ્યું છે, જે વાંચીને આપણને બધાને દિલાસો મળશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો