વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

b હઝકીએલ ૩૭:૧-૧૪ તેમજ પ્રકટીકરણ ૧૧:૭-૧૨માં જણાવેલા બંને અહેવાલો ૧૯૧૯માં બનેલા બનાવો વિશે જણાવે છે. હઝકીએલની ભવિષ્યવાણી યહોવાના બધા જ લોકોએ મહાન બાબેલોનની લાંબી ગુલામીમાંથી આઝાદ થઈને, ફરીથી સાચી ભક્તિ શરૂ કરી એના વિશે વાત કરે છે. જ્યારે કે, પ્રકટીકરણની ભવિષ્યવાણી સાલ ૧૯૧૯માં ફરી જન્મેલા એક સમૂહની વાત કરે છે. એ સમૂહ અભિષિક્ત ભાઈઓથી બનેલો એક નાનો સમૂહ છે, જેણે યહોવાના લોકોની આગેવાની લીધી છે. એ ભાઈઓને અમુક સમયગાળા માટે નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો