વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૩ પાન ૧૬
  • તૂતવારીની દિશાસૂચક ક્ષમતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તૂતવારીની દિશાસૂચક ક્ષમતા
  • સજાગ બનો!—૨૦૧૩
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૩
  • બિલ્ડિંગ સાથે અથડાતાં પંખીઓ
    સજાગ બનો!—૨૦૦૯
સજાગ બનો!—૨૦૧૩
g ૧/૧૩ પાન ૧૬

આનો રચનાર કોણ?

તૂતવારીની દિશાસૂચક ક્ષમતા

માણસ કલ્પના પણ ન કરી શકે એવું સ્થળાંતર તૂતવારી (બાર-ટેઈલ્ડ ગોડવીટ) કરે છે. આ પક્ષી ૧૧,૦૦૦ કિલોમીટર લાંબી મુસાફરી આંઠેક દિવસમાં પૂરી કરે છે.

જાણવા જેવું: સંશોધકોને જોવા મળ્યું છે કે, અમુક પ્રકારના પક્ષીઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે દિશા પારખે છે. જાણે એમના મગજમાં કોઈ દિશાસૂચક યંત્ર હોય! એ પણ શક્ય છે કે આ પક્ષી દિવસે સૂર્ય અને રાત્રે તારાઓને આધારે દિશાસંકેત મેળવતું હોય. વધુમાં, લાગે છે કે તૂતવારી આવનાર વાવાઝોડાંને પારખી લે છે, જેથી એના પવનનો ફાયદો ઉઠાવી સહેલાઈથી ઊડી શકે. જોકે, તૂતવારીની આ અદ્‍ભૂત મુસાફરીની વિગતો નિષ્ણાતોને ચોંકાવી દે છે. જીવવૈજ્ઞાનિક બૉબ ગીલ કહે છે, ‘હું ૨૦ વર્ષથી એના પર અભ્યાસ કરી રહ્યો છું. એની વિગતોથી હું હજી પણ છક થઈ જઉં છું.’

વિચારવા જેવું: તૂતવારીની આ દિશાસૂચક ક્ષમતા શું પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે? (g13-E 01)

[પાન ૧૬ પર ચિત્ર]

[ક્રેડીટ લાઈન]

Photo: Courtesy Grandpa@50

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો