વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૩૭:૩૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+

  • ઝખાર્યા ૧૦:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ સમુદ્ર તેઓનો રસ્તો રોકશે ત્યારે, હું એમાંથી પસાર થઈશ,

      હું એનાં મોજાઓને નીચે પછાડીશ,+

      નાઈલ નદી તેઓના રસ્તામાં આડે આવશે ત્યારે,

      હું એનું પાણી સૂકવી નાખીશ.

      આશ્શૂરનું ઘમંડ ઉતારી દેવામાં આવશે

      અને ઇજિપ્તમાંથી રાજદંડ જતો રહેશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો