વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ સપ્ટેમ્બર પાન ૮
  • દુકાળના વર્ષમાં તમે શું કરશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દુકાળના વર્ષમાં તમે શું કરશો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • તમે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકો છો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • અંત આવે તેમ યહોવાહમાં વધારે ભરોસો રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • યહોવાહમાં તમારો ભરોસો દૃઢ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ સપ્ટેમ્બર પાન ૮
પાણી પાસે રોપેલું વૃક્ષ ફળ આપે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

દુકાળના વર્ષમાં તમે શું કરશો?

યહોવા પર ભરોસો અને શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. યહોવામાં મજબૂત શ્રદ્ધા હશે તો, ભરોસો વધશે કે તે કોઈ પણ સંજોગોમાં આપણું રક્ષણ કરશે; આપણી સંભાળ રાખશે. (ગી ૨૩:૧, ૪; ૭૮:૨૨) દુનિયાનો અંત નજીક આવતો જાય છે. એમાં કોઈ શંકા નથી કે આપણા પર શેતાનના હુમલાઓ પણ વધશે. (પ્રક ૧૨:૧૨) એ માટે તૈયાર થવા આપણને ક્યાંથી મદદ મળશે?

દુકાળના વર્ષમાં તમે શું કરશો? વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:

  1. ૧. આપણે કઈ રીતે યિર્મેયા ૧૭:૮માં જણાવેલા “વૃક્ષ” જેવા છીએ?

  2. ૨. “ગરમી” જેવી એક કસોટી જણાવો.

  3. ૩. “વૃક્ષ” પર કેવી અસર થાય છે અને શા માટે?

  4. ૪. શેતાન શાનો નાશ કરવા ચાહે છે?

  5. ૫. આપણે કઈ રીતે વિમાનમાં વારંવાર મુસાફરી કરનાર જેવા છીએ?

  6. ૬. આપણને શા માટે વિશ્વાસુ અને સમજુ ચાકર પર હંમેશાં ભરોસો હોવો જોઈએ? કઈ રીતે આપણા ભરોસાની કસોટી થશે?

  7. ૭. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી કદાચ લોકો આપણી મજાક ઉડાવે. તોપણ આપણે કેમ એ સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો