વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp23 નં. ૧ પાન ૧૬
  • ઈશ્વરે આપ્યું વચન, થશે સ્વસ્થ મન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરે આપ્યું વચન, થશે સ્વસ્થ મન
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • સરખી માહિતી
  • દુનિયાભરમાં માનસિક બીમારીનો કહેર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • માનસિક બીમારી વિશે શું જાણવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૧૫
  • ‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવાહ પર ભરોસો રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
wp23 નં. ૧ પાન ૧૬
એક યહોવાના સાક્ષી બહેન એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ કરી રહ્યાં છે. એ સ્ત્રીનો ફોટો પહેલા પાન પર છે.

ઈશ્વરે આપ્યું વચન, થશે સ્વસ્થ મન

ઈશ્વર બાઇબલ દ્વારા એવા લોકોને સલાહ અને દિલાસો આપે છે, જેઓ અલગ અલગ માનસિક બીમારીઓ સામે લડી રહ્યા છે.

એટલું જ નહિ તેમણે વચન આપ્યું છે કે જે કારણોને લીધે માનસિક બીમારીઓ થાય છે, એવાં બધાં જ કારણોને તે હંમેશ માટે મિટાવી દેશે.

ઈશ્વર જ્યારે પોતાનું એ વચન પૂરું કરશે ત્યારે ડર, ચિંતા કે નિરાશાની લાગણીઓ આપણને ફરી ક્યારેય હેરાન નહિ કરે. ‘અગાઉના ખરાબ બનાવો યાદ પણ નહિ આવે, અરે! એ કોઈના મનમાં પણ નહિ આવે.’—યશાયા ૬૫:૧૭.

ઈશ્વર પોતાનું એ વચન ક્યારે અને કઈ રીતે પૂરું કરશે? જો તમે એ વિશે જાણવા માંગતા હો, તો યહોવાના સાક્ષીઓ તમને મદદ કરવા હંમેશાં તૈયાર છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો