વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp25 નં. ૧ પાન ૨
  • પ્રસ્તાવના

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રસ્તાવના
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • સરખી માહિતી
  • યુદ્ધ અને લડાઈઓની આપણા પર કેવી અસર થાય છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • યુદ્ધ શું હંમેશ માટે રહેશે?
    સજાગ બનો!—૧૯૯૯
  • શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
wp25 નં. ૧ પાન ૨

પ્રસ્તાવના

શું તમે યુદ્ધ અને લડાઈ વગરની દુનિયામાં રહેવા માંગો છો? મોટા ભાગના લોકોને એ સાંભળીને સારું તો લાગે છે, પણ તેઓને લાગે છે કે એવું ક્યારેય બની જ ન શકે. બાઇબલમાં જણાવ્યું છે કે માણસો યુદ્ધોનો અંત કેમ નથી લાવી શકતા. એમાં એ પણ જણાવ્યું છે કે તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે આખી દુનિયામાં શાંતિ શક્ય છે અને જલદી જ એવું બનશે.

આ મૅગેઝિનમાં “યુદ્ધ” અને “લડાઈઓ” એવી લડાઈઓને રજૂ કરે છે, જેમાં રાજકીય સમૂહો અથવા દેશો એકબીજા સાથે લડવા હથિયારો અથવા સેનાનો ઉપયોગ કરે છે. આ મૅગેઝિનમાં લોકોએ જણાવેલા અનુભવોમાં અમુક નામ બદલ્યા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો