વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ ડિસેમ્બર પાન ૨
  • ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક દ્વારા લોકોના દિલ સુધી પહોંચવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક દ્વારા લોકોના દિલ સુધી પહોંચવું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૨
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ‘જાઓ, શિષ્યો બનાવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ ડિસેમ્બર પાન ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક દ્વારા લોકોના દિલ સુધી પહોંચીએ

કેમ મહત્ત્વનું: યહોવા ચાહે એવી ભક્તિ કરવા માટે લોકોએ તેમના સિદ્ધાંતો શીખવા અને પાળવા પડશે. (યશા ૨:૩, ૪) ઈશ્વરનો પ્રેમ પુસ્તક, બાઇબલ અભ્યાસ માટેનું બીજું સાહિત્ય છે. એનાથી વિદ્યાર્થીઓને એ પારખવા મદદ મળે છે કે, ઈશ્વરના સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય. (હિબ્રૂ ૫:૧૪) આપણે તેઓને શીખવીએ ત્યારે તેઓના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનાથી કદાચ તેઓને ફેરફારો કરવા પ્રેરણા મળશે.—રોમ ૬:૧૭.

એક બહેન એક સ્ત્રીનો બાઇબલ અભ્યાસ ચલાવે છે

કઈ રીતે કરી શકીએ:

  • વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને સારી તૈયારી કરો. વિચારવા પ્રેરે એવા સવાલો તૈયાર કરો, જેથી તેના દિલમાં શું છે એ જાણી શકાય.—નીતિ ૨૦:૫; be-E ૨૫૯

  • વિદ્યાર્થીને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાનું મહત્ત્વ સમજાય માટે, પુસ્તકમાં આપેલા બૉક્સનો ઉપયોગ કરો

  • વિદ્યાર્થીને પોતાના અંતઃકરણના આધારે નિર્ણય લેવા મદદ કરો, પણ તમે તેના વતી નિર્ણય ન લો.—ગલા ૬:૫

  • સમજી-વિચારીને પારખો કે, વિદ્યાર્થીને કયા બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાની જરૂર છે. યહોવા પરના તેના પ્રેમને આધારે તેના જીવનમાં સુધારો કરવા પ્રેમાળ ઉત્તેજન આપો.—નીતિ ૨૭:૧૧; યોહ ૧૪:૩૧

ઈશ્વરનો પ્રેમ પુસ્તકનો અભ્યાસ પૂરો કરવો જરૂરી છે. વિદ્યાર્થીનું બાપ્તિસ્મા થઈ જાય, તોપણ એ પુસ્તક પૂરું ન થાય ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ; તમે સમય, ફરી મુલાકાત અને અભ્યાસ ગણી શકો છો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો