“ખુશખબરને શોભે એવી રીતે વર્તો”
સવારે
૯:૪૦ સંગીત
૯:૫૦ ગીત નં. ૩૫ અને પ્રાર્થના
૧૦:૦૦ ખુશખબરથી કઈ રીતે તમારું જીવન બદલાય છે?
૧૦:૧૫ પરિસંવાદ: ઈશ્વરભક્તોના જીવન પર ખુશખબરની અસર . . .
• સ્તેફન
• ફિલિપ
• આકુલા અને પ્રિસ્કિલા
• તિતસ
૧૧:૦૫ ગીત નં. ૭૬ અને જાહેરાતો
૧૧:૧૫ ‘ઈશ્વરભક્તિનાં કામમાં’ મંડ્યા રહો
૧૧:૩૫ બાપ્તિસ્મા: ‘ખુશખબરને આધીન રહેવાનું’ ચાલુ રાખીએ
૧૨:૦૫ ગીત નં. ૩૭
બપોરે
૧:૨૦ સંગીત
૧:૩૦ ગીત નં. ૫૬ અને પ્રાર્થના
૧:૩૫ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: તમને કેમ ભરોસો છે કે તમારી માન્યતા સાચી છે?
૨:૦૫ ચોકીબુરજ સારાંશ
૨:૩૫ ગીત નં. ૨૪ અને જાહેરાતો
૨:૪૫ પરિસંવાદ: ‘આપણે બતાવી આપીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ’
• ધીરજ રાખીને
• દયા બતાવીને
• પ્રમાણિક રહીને
૩:૩૦ ખુશખબરથી તમને કેવી તાલીમ મળી રહી છે?
૪:૦૦ ગીત નં. ૨૯ અને પ્રાર્થના