અમેરિકામાં આફત આવ્યા પછી રાહત કામ
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
શાસ્ત્રવચન: સભા ૯:૫ક
ફરી મુલાકાત માટે સવાલ: શું ગુજરી ગયેલા લોકો માટે કોઈ આશા છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: શું ગુજરી ગયેલા લોકો માટે કોઈ આશા છે?
શાસ્ત્રવચન: અયૂ ૧૪:૧૪, ૧૫
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વર આપણા સગાં-વહાલાંને જીવતા કરશે ત્યારે માહોલ કેવો હશે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: ઈશ્વર આપણા સગાં-વહાલાંને જીવતા કરશે ત્યારે માહોલ કેવો હશે?
શાસ્ત્રવચન: યશા ૩૨:૧૮
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વર કઈ રીતે ધરતી પર શાંતિ લાવશે?